Talati Practice MCQ Part - 2
મધમાખીના ઝેરમાં કયો પ્રદાર્થ હોય છે ?

મેલીટીન
લાઈમ
કેલ્શિયમ ફોસ્ફેટ
પેટિસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

સિતાંશુ યશચંદ્ર
ચુનીલાલ મડિયા
જયંતિ દલાલ
મણીલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

15 એપ્રિલ
12 એપ્રિલ
13 એપ્રિલ
14 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

ધર્મપાલ
વિજયસેન
દેવપાલ
લક્ષ્મણસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP