Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર ભવાની જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર આત્મારામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1299
1196
1995
1399

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ?

સીરીસ
ઉલ્કા
કોરોના
પ્લાઝમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP