Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ ભવભૂતિ
કાલિદાસ
ભરતમુનિ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ?

જયંત પાઠક
રમણભાઈ નીલકંઠ
ઉમાશંકર જોષી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે ?

પંચમી
તૃતીયા
દ્વિતીયા
ચતુર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ?

ચુનીલાલ મડિયા
સુરેશ જોશી
રામનારાયણ પાઠક
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP