Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
કાલિદાસ
મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ?

ખેડા
આણંદ
નવસારી
લુણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

જથ્થો
વજન
પ્રબળતા (Volume)
ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો ?

મહેન્દ્રાદિત્ય
વિષ્ણુગુપ્ત
શકાદિત્ય
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP