Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
કાલિદાસ
ભરતમુનિ
કવિ ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ચંદનના વૃક્ષ’ કોની કૃતિ છે ?

ધનશંકર ત્રિપાઠી
હરીપ્રસાદ ભટ્ટ
મનુભાઈ ત્રિવેદી
પ્રવિણભાઈ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંબંધક ભૂતકૃદંત મુખ્ય ક્રિયાની ___ દર્શાવે છે.

પૂર્વવર્તી ક્રિયા
અપેક્ષિત ક્રિયા
ચાલુ અવસ્થા
પૂર્ણ અવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP