Talati Practice MCQ Part - 3
એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ?

40
100
200
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

40 લી.
19.8 લી.
20 લી.
10 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP