Talati Practice MCQ Part - 4 “ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે. પ્રેમાનંદ દલપતરામ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ દલપતરામ શામળ ભટ્ટ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ? 23 માર્ચ, 1933 23 માર્ચ, 1932 23 માર્ચ, 1931 23 માર્ચ, 1930 23 માર્ચ, 1933 23 માર્ચ, 1932 23 માર્ચ, 1931 23 માર્ચ, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ કયા યોજાયો હતો ? કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ? 380 440 400 420 380 440 400 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ? વક્રીભવન વિભાજન મરીચિકા લૂમીંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 We can't do anything ___ wait. so however till but so however till but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP