Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

નંદશંકર મહેતા
પ્રેમાનંદ
શામળ ભટ્ટ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ઉમાશંકર જોષી
ગૌરીશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી શબ્દકોશના ક્રમાં મુજબ ગોઠવો.

ખડતલ, જિગીષા, ચિત્રકાર
ઉપનિષદ, ઋણ, એકવ્રતી
દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દયારામ
પ્રેમાનંદ
દલપતરામ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP