Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

પ્રેમાનંદ
દલપતરામ
શામળ ભટ્ટ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1933
23 માર્ચ, 1932
23 માર્ચ, 1931
23 માર્ચ, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ કયા યોજાયો હતો ?

કોલકાતા
બેંગલુરુ
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

380
440
400
420

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ?

વક્રીભવન
વિભાજન
મરીચિકા
લૂમીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP