Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ક.મુનશી
કિશનસિંહ ચાવડા
ચં.ચી. મહેતા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગીડાની ગફા કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
સાબરકાંઠા
ગીર સોમનાથ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

રામપ્રસાદ બિસ્મિલ
ભગતસિંહ
વિર સાવરકર
અશફાક ઉલ્લાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

કદ વધે છે.
કદ ઘટે છે.
વજન ઘટે છે.
વજન વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP