Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

કિશનસિંહ ચાવડા
ચં.ચી. મહેતા
ક.મુનશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આરઝી હકુમત અંતર્ગત નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

દુર્લભજી ખેતાણી
રતુભાઈ અદાણી
નરેન્દ્ર નાથવાણી
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો.
10 + 20 × 10 ÷ 20 - 8 = ?

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP