Talati Practice MCQ Part - 5
ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે ?

પૂર્વ અને દક્ષિણની મધ્યે
ઉત્તર અને પૂર્વની મધ્યે
દક્ષિણ અને પશ્ચિમની મધ્યે
પશ્ચિમ અને ઉત્તરની મધ્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

પુરરાજ જોષી
જયંતીલાલ ગોહિલ
રામનારાયણ વિ. પાઠક
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

ભાવનગર પંથક
ઓખા પંથક
જુનાગઢ પંથક
સુરેન્દ્રનગર પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'અલગારી રખડપટ્ટી' કોની જાણીતી કૃતિ છે ?

નારાયણ દેસાઈ
દિગીશ મહેતા
રસિક ઝવેરી
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP