Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

11 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
16 અને 21 માત્ર પછી
13 માત્રા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા ચિત્રકારે 1930માં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?

ભૂપેન ખખ્ખર
રવિશંકર રાવળ
કનુ દેસાઈ
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ?

થોરાડી(સિહોર)
ટાણા(સિહોર)
મોરચંદ(ઘોઘા)
દાત્રજ(તળાજા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોલંકીવંશનો છેલ્લો રાજા જણાવો.

મુળરાજ -૨
અજયપાળ
કુમારપાળ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રાતઃ કાળમાં કયો રાગ ગવાય છે ?

રાગ દિપક
રાગ વિહાર
રાગ માલકોશ
રાગ ભૈરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP