Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

16 અને 21 માત્ર પછી
આપેલ પૈકી એક પણ નહીં
13 માત્રા પછી
11 માત્રા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

13 એપ્રિલ
10 એપ્રિલ
12 એપ્રિલ
11 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ?

બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
પશુપાલન અને ડેરી વિભાગ
આપેલ તમામ
CII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

ઓખા પંથક
સુરેન્દ્રનગર પંથક
જુનાગઢ પંથક
ભાવનગર પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી સમાનાર્થી શબ્દ દર્શાવો :- વાઘ

શાર્દૂલ
સાવજ
સમેર
વિક્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP