Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

11 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
16 અને 21 માત્ર પછી
13 માત્રા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

નાગાર્જુન
વરાહમિહિર
મુનિ વાત્સાયન
ભારદ્વાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘શબ્દ સૃષ્ટી’ કઈ સંસ્થાનું સામયિક છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

200
250
400
300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

650
590
698
700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP