Talati Practice MCQ Part - 5
કઈ નદી પર રાજસ્થળી અને ખોડીયાર(ધારી) પાસે બંધ બાંધવામાં આવ્યા ?

આજી
શેત્રુંજી
મચ્છુ
ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

દલપતરામ
નરસિંહ મહેતા
ન્હાનાલાલ
કવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે ?

સુરત
વડોદરા
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા ચિત્રકારે 1930માં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?

ભૂપેન ખખ્ખર
રવિશંકર રાવળ
કનુ દેસાઈ
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP