Talati Practice MCQ Part - 5
નામની વિશેષતા બતાવનાર શબ્દને શું કહેવાય ?

સંજ્ઞા
સર્વનામ
વિશેષણ
ક્રિયા - વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

માતર
નડિયાદ
ખેડા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

આશ્કા માંડલ
કનૈયાલાલ મુનશી
મકરંદ દવે
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.280
રૂ.260
રૂ.290
રૂ.400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

3 વર્ષ
5 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP