Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું ધૂંધવાઈ જવું નારાજ થઈ જવું મૂંગા થઈ જવું આશા ન રહેવી ધૂંધવાઈ જવું નારાજ થઈ જવું મૂંગા થઈ જવું આશા ન રહેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ? બાબુભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ છબીલદાસ મહેતા ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ પદ નવલિકા એકાંકી નિબંધ પદ નવલિકા એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આવનારી વસ્તી ગણતરી કેટલામું અભિયાન હશે ? 17મું 16મું 19મું 18મું 17મું 16મું 19મું 18મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું નાણાંકીય વર્ષ કયારથી શરૂ થાય છે ? 1 જાન્યુઆરી 1 જુલાઈ 1 એપ્રિલ 1 ઑક્ટોબર 1 જાન્યુઆરી 1 જુલાઈ 1 એપ્રિલ 1 ઑક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? દલપતરામ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ દલપતરામ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP