Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોશી
મકરંદ દવે
બાલમુકુંદ દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

તરૂણીઓને તબીબી સહાય
કુપોષિત બાળાઓની સારવાર
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
માતાઓના કુપોષણને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું
શોપિંગ મોલને મંજૂરી આપવી
ખેત પેદાશો માટે કાયદો કરવો
વાયદા બજાર ચલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

એકાંકી
નિબંધ
પદ
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ?

4.5 કલાક
3.6 કલાક
1.2 કલાક
2.4 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP