Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી મકરંદ દવે પન્નાલાલ પટેલ બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 પેનની વે.કિ. 12 પેનની મૂ.કિ. જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 50% 20% 25% 40% 50% 20% 25% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ? દમણગંગા કોલક પૂર્ણા અંબિકા દમણગંગા કોલક પૂર્ણા અંબિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Did her parents visit Kashi ? Yes, ___. she is they did we did they will she is they did we did they will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ શંકર બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP