Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોશી મકરંદ દવે બાલમુકુંદ દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી મકરંદ દવે બાલમુકુંદ દવે પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષથી 'પ્રોજેક્ટ ટાઈગર' અમલમાં આવશે ? 1982 1965 1973 1968 1982 1965 1973 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? તરૂણીઓને તબીબી સહાય કુપોષિત બાળાઓની સારવાર 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા તરૂણીઓને તબીબી સહાય કુપોષિત બાળાઓની સારવાર 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 APEDA નો હેતુ શો છે ? ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું શોપિંગ મોલને મંજૂરી આપવી ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું શોપિંગ મોલને મંજૂરી આપવી ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. એકાંકી નિબંધ પદ નવલિકા એકાંકી નિબંધ પદ નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ? 4.5 કલાક 3.6 કલાક 1.2 કલાક 2.4 કલાક 4.5 કલાક 3.6 કલાક 1.2 કલાક 2.4 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP