Talati Practice MCQ Part - 7 વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ? ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? પુષ્યગુપ્ત સુવિશાખ રુદ્રદામા ચક્રપાલિ પુષ્યગુપ્ત સુવિશાખ રુદ્રદામા ચક્રપાલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 60 કિ.મી./કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ? 180 મીટર 100 મીટર 150 મીટર 120 મીટર 180 મીટર 100 મીટર 150 મીટર 120 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' અવતરણવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ? જીવન નિરાશામાય છે. જીવનમાં આશા છે. જીવન ક્ષણભંગુર છે. જીવન અમર છે. જીવન નિરાશામાય છે. જીવનમાં આશા છે. જીવન ક્ષણભંગુર છે. જીવન અમર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP