ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જમીનનાં દબાણને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
ચંદ્રના આકર્ષણના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ?

અંદામાન દ્વીપસમૂહ
કચ્છ
અરુણાચલ પ્રદેશ
શિલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

કન્યાકુમારી
પોક પોઈન્ટ
ઈન્દિરાપોઈન્ટ
લક્ષ્ય પોઈન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP