Talati Practice MCQ Part - 7
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

ઉદ્યોગોની સંખ્યા
ભૌગોલિક સ્થિતિ
વસતિની સંખ્યા
આર્થિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
નારાયણ ગુરુ
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP