Talati Practice MCQ Part - 7 ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાલા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાલા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કલ્પસર પરિયોજનામાં કઈ નદીનું પાણી ભળતું નથી ? ઢાઢર નર્મદા સાબરમતી આજી ઢાઢર નર્મદા સાબરમતી આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ? સત્યાગ્રહ સ્વરાજ સેવાગ્રામ હૃદયકુંજ સત્યાગ્રહ સ્વરાજ સેવાગ્રામ હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયારની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયાનું કહેવાય છે ? 1977 1991 1965 1980 1977 1991 1965 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 1.25% 93.75% 50% 6.25% 1.25% 93.75% 50% 6.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 60 કિ.મી./કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ? 100 મીટર 180 મીટર 120 મીટર 150 મીટર 100 મીટર 180 મીટર 120 મીટર 150 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP