Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાલા
અમૃતલાલ વેગડ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આહાર શ્રૃંખલામાં પ્રથમ ક્રમે નીચેના પૈકી શું હોય છે ?

ઉત્પાદકો
દ્વિતિયક્રમના માંસાહારી
માંસાહારી
તૃણાહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ?

હિમોલાયટીક એનિમીયા
એપ્લસ્ટિક એનિમીયા
સિકલસેલ એનિમીયા
મેગાલોબ્લાસ્ટીક એનિમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતા પાસે ભાષણ કરાવશે.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતાને ભાષણ કરવા કહ્યું.
રાજનેતાથી ભાષણ કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક ટ્રેન સ્ટેશન Aથી સ્ટેશન 8 વચ્ચેનું 60 કિ.મી. નું અંતર 45 મિનિટમાં કાપે છે. જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ?

58 મીનીટ
54 મીનીટ
50 મીનીટ
48 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP