Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
કિશોરલાલ મશરૂવાલા
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બાળકો મેદાનમાં રમે છે.

બાળકોથી મેદાનમાં રમાય છે
બાળકોથી મેદાનમાં રમાશે
બાળકોને મેદાનમાં રમાડે છે
બાળકોથી મેદાનમાં ન રમાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ચાર્લ્સ વુડના ખરિતામાં કોને માટે શાળાઓ શરૂ કરવાની ભલામણ હતી ?

ગ્રામજનો માટે
દલિતો માટે
કન્યાઓ માટે
આદિવાસીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે.

માલાબાર
કોંકણ
કોરોમંડલ
ઉત્તરી સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP