Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાલા
અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સત્યાગ્રહ
સ્વરાજ
સેવાગ્રામ
હૃદયકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

1.25%
93.75%
50%
6.25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
60 કિ.મી./કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ?

100 મીટર
180 મીટર
120 મીટર
150 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP