Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

કૃતજ્ઞ
કૃતધ્ન
ઉપકૃત
પરોપકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

કે.સી. પંત
એન.કે.પી. સાલ્વે
જી.વી.કે. રાવ
એલ.એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને ક્યા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1987
1992
1990
1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP