ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? નંદિપાલ ધર્મપાલ પૂર્ણસેન સૂર્યસેન નંદિપાલ ધર્મપાલ પૂર્ણસેન સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ નોર્થ લોર્ડ મેયો લોર્ડ એકટન સર વિલિયમ જોન્સ લોર્ડ નોર્થ લોર્ડ મેયો લોર્ડ એકટન સર વિલિયમ જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ગુપ્ત યુગ અશોક યુગ ચોલા યુગ મુગલ યુગ ગુપ્ત યુગ અશોક યુગ ચોલા યુગ મુગલ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? મોરેશિયસ ચીન રશિયા શ્રીલંકા મોરેશિયસ ચીન રશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP