ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? પૂર્ણસેન ધર્મપાલ નંદિપાલ સૂર્યસેન પૂર્ણસેન ધર્મપાલ નંદિપાલ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? જનરલ ડાયર કેનીંગ બેન્ટિક ડેલહાઉસી જનરલ ડાયર કેનીંગ બેન્ટિક ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? મર્યાદા અભ્યુદય કિસાન આપેલ તમામ મર્યાદા અભ્યુદય કિસાન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP