ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? કલકત્તાનો બળવો 1857 નો બળવો ચેન્નઈનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો કલકત્તાનો બળવો 1857 નો બળવો ચેન્નઈનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ સંભાજી તાત્યા ટોપે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ સંભાજી તાત્યા ટોપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી એક પણ નહીં જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી એક પણ નહીં જમનાલાલ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ધર્મયુદ્ધ કર્મયુદ્ધ નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ધર્મયુદ્ધ કર્મયુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP