Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
જંગલમાં લાગતી આગ
દરિયામાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

બ્રોમીન
સલ્ફર
ક્લોરિન
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ ભવન
લોકસભા
ગ્રામ પંચાયત
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

ઢેબરભાઈ
મોરારજી દેસાઈ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP