Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

પોતાના જ વિરોધમાં આવવું
કંઈ લેવા દેવા નહિ
પારકી આશા સદા નિરાશ
સ્વભાવ બદલવો મુશ્કેલ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ?

જયપ્રકાશ નારાયણ
વિઠ્ઠલભાઈ પટેલ
શ્યામજીકૃષ્ણ વર્મા
વિનોદ કિનારીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP