ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને મકાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
NGOનો અર્થ શું છે ?

ન્યુ જનરલ ઓફિસ
ન્યુ ગવર્મેન્ટ ઓફિસ
નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન
નોન ગવર્મેન્ટ ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?
1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)
2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)
3. માનવ વિકાસ સૂચકાંક (HDI)
4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. જાતીય વિકાસ સૂચકાંક (GDI)

1, 2
આપેલ તમામ
1, 2, 3 અને 5
1, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

15 માર્ચ 1950
1 માર્ચ 1950
15 ફેબ્રુઆરી 1950
30 માર્ચ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP