GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.
કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.
કારખાનાઓ P અને Q દ્વારા થયેલ કુલ વેચાણ અને કારખાનાઓ O અને N દ્વારા થયેલ કુલ વેચાણનો ગુણોત્તર કેટલો થશે ?

77: 53
77 : 51
55 : 73
51 : 77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
વિષુવવૃત્તથી દૂર આવેલ સ્થળો કરતાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ પ્રજાતિઓ હોય છે જે ___ સંભવત પરિણામ છે.

વધુ તીવ્ર વાર્ષિક અળગાપણું
રોગોના ઓછા કારક (agents)
વધુ વારંવાર પરિસ્થિતિવિષયક ખલેલ
ઓછા શિકારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઈ-પ્રમાણ (e-Pramaan) એ ઈલેક્ટ્રોનીક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી વિભાગ (DeitY) દ્વારા રજૂ કરવામાં આવેલી સેવા છે જે ___ જેવાં મુખ્ય ઘટકો ધરાવે છે.
1. ઈ-પ્રમાણીકરણ (સ્ટેપ-અપ પ્રમાણીકરણને બાકાત રાખતા)
2. સીંગલ સાઈન-ઓન (single Sign-on)
3. આધાર (Aadhar) આધારીત ઓળખપત્ર ચકાસણી

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ”માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે.
ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય”માં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં નવીનત્તમ પ્રાણી, હિમાલયનું સસ્તન સીરો જોવામાં આવ્યું છે, આ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
તે અરૂણાચલ પ્રદેશમાં માનસ ટાઈગર રીઝર્વમાં જોવા મળ્યું.
હિમાલયનું સીરો ક્યાંક બકરી અને હરણની વચ્ચેના જેવું દેખાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP