Talati Practice MCQ Part - 7
સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ?

બાલવીર
ક્રાંતિવીર
કર્મવીર
અગ્નિવીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

1728 મી²
34.56 મી²
430 મી²
600 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ?

જિનિવા
ન્યૂયોર્ક
રોમ
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય.

જીવા
કેન્દ્ર
સ્પર્શક
ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
+ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

1 રૂપિયો
75 પૈસા
1 રૂપિયો 25 પૈસા
1 રૂપિયો 50 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP