GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ? ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના નીતિ આયોગ દ્વારા નિયતમ વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના નીતિ આયોગ દ્વારા નિયતમ વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 60 મી. લાંબા અને 30 મી. પહોળા બગીચામાં વચ્ચે 4 મી. પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે, તો આ રસ્તા ઉપર 2 ચો.મી. ની કેટલી લાદી પાથરી શકાય ? 80 82 84 172 80 82 84 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Least" is the superlative degree of the adverb: Little Lastly Last Less Little Lastly Last Less ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "I've lived ___ this street ___ ten years." Insert suitable prepositions. on, by in, since in, for at, since on, by in, since in, for at, since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી અહલ્યાબાઈ મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી અહલ્યાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP