ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ? ડૉ.જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ પ્રબોધ રાવળ બળવંતરાય મહેતા ડૉ.જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ પ્રબોધ રાવળ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? પાલિતાણા હસ્તગિરિ ભદ્રેશ્વર તારંગા પાલિતાણા હસ્તગિરિ ભદ્રેશ્વર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? વિસલદેવ કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? સહયોગ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? માઝમ મેશ્વો હાથમતી ખારી માઝમ મેશ્વો હાથમતી ખારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP