મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ વારસો અનુવંશ નિર્જીવ સજીવ વારસો અનુવંશ નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? વર્તનનો માપદંડ સંસ્થાકરણ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન વર્તનનો માપદંડ સંસ્થાકરણ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? એમ હેરોલોમ્બીસ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ એમ હેરોલોમ્બીસ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? વૈકલ્પિક દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો પ્રાપ્ત દરજ્જો અર્પિત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એમ.એન.શ્રીનિવાસ મેક્સવેબર એમીલ દર્ખીમ એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ મેક્સવેબર એમીલ દર્ખીમ એન્દ્રે બેતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP