Loading [Contrib]/a11y/accessibility-menu.js

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

અધિકારવાદી
સામેલગીરી વિનાની
આપખુદ
લાડ લડાવવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?

આપેલ તમામ
ગરીબી નિવારણ કાર્યક્રમ
સામાજિક વીમો
સામાજિક સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સંપત્તિની સમાન વહેંચણી
જાતિવાદી કલ્યાણ
સશક્તોની જાહેર જવાબદારી
તકની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

રોબર્ટ મર્ટન
મેકઆઈવર અને પેજ
ડૉ. રાધાકમલ મુકરજી
એમ હેરોલોમ્બીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

ઈરાવતી કર્વે
વિશ્વનાથ મોહન
યોગેન્દ્રસિંહ
એમ.એન.શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP