મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સામાજીકરણ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન વર્તનનો માપદંડ સામાજીકરણ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન વર્તનનો માપદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? સમાજલક્ષી મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? આપેલ તમામ સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો આપેલ તમામ સામાજિક સેવાઓ ગરીબી નિવારણ કાર્યક્રમ સામાજિક વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP