ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ?

સરદાર પટેલ
મહાત્મા ગાંધી
શામળદાસ ગાંધી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
મંગળદાસ ઝવેરી
શાંતિદાસ ઝવેરી
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ?

મહાલવારી
મહાલવારી અને રૈયતવારી
વાંટા પદ્ધતિ
રૈયતવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
હંસાઉલી-અસાઈત ઠાકર
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP