ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આપેલ તમામ સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય અખો - આખ્યાન દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? જયંતિ દલાલ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક હરીન્દ્ર દવે સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી દર્શક કોનું ઉપનામ છે ? એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP