ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેખાખંડ રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? બાબુસાહેબ ગાયકવાડ પ્રીતમ ધીરો ભોજાભગત બાબુસાહેબ ગાયકવાડ પ્રીતમ ધીરો ભોજાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ગુણવંત શાહ બટુક મહારાજ પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ગુણવંત શાહ બટુક મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઉજાસના આંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP