ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. કાફી છપ્પા ચાબખા ફાગુ કાફી છપ્પા ચાબખા ફાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP