GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 કિમી/કલાક છે. જો પ્રવાહની ઝડપ 1 કિમી/કલાક હોય તો તે હોડીની પ્રવાહની વિરુધ્ધ દિશામાં ઝડપ કેટલી હશે ? 3.5 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં 5 કિમી/કલાક 7 કિમી/કલાક 3.5 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં 5 કિમી/કલાક 7 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કર્ણાટકમાં આવેલી બાબા બૂદનની ટેકરીઓ ઉત્તમ કક્ષાનું ___ ધરાવે છે. તાંબુ મેંગેનીઝ જસત લોહ-અયસ્ક તાંબુ મેંગેનીઝ જસત લોહ-અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 લાપત્તા વ્યક્તિઓ (Missing Persons) ની ઓળખ કરવા માટે ___ દ્વારા I-Familia વૈશ્વિક ડેટાબેઝ ઊભું કરવામાં આવ્યું છે. ઈન્ટરપોલ સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત આપેલ પૈકી કોઈ નહીં ઈન્ટરપોલ સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી. વાલજી જોધા માણેક મગનજી ઠાકોર સૂરજમલ વાલજી જોધા માણેક મગનજી ઠાકોર સૂરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP