કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ?

વીર સાવરકર
એની બેસન્ટ
મધર ટેરેસા
બાળ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ?

દેવેન્દ્ર ફડણવીસ
યોગી આદિત્યનાથ
આમાંથી કોઈ નહિ
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ?

ધોરડો
અમદાવાદ
વડોદરા
ધોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ?

કાઝીરંગા ટાઈગર રિઝર્વ
પલામુ ટાઈગર રિઝર્વ
પીલીભીત ટાઈગર રિઝર્વ
દમ્ફા ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એક્ટ -2020' અન્વયે ગુનેગાર દોષિત ઠરે તો ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલા વર્ષની કેદની સજાની જોગવાઈ છે ?

ઓછામાં ઓછા 5 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ
ઓછામાં ઓછા 7 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ
ઓછામાં ઓછા 8 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ
ઓછામાં ઓછા 10 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ?

આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે.
આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે.
આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે.
રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP