ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? 221 226 392 323 221 226 392 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન નાણાં મંત્રી રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નાણાં મંત્રી રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? IIM કોલકાતા કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM અમદાવાદ IIM કોલકાતા કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધ પક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહ મંત્રી વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહ મંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-06-1992 01-06-1993 01-01-1992 01-01-1993 01-06-1992 01-06-1993 01-01-1992 01-01-1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP