ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 71મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ બાબતોનો કેન્દ્ર સરકારની સૂચિમાં સમાવેશ થતો ?1. સંરક્ષણ, 2. જેલો, 3. દારૂબંધી, 4. બંદરો, 5, સિંચાઇ 1,3,4 1,2,5 3,4 2,3,5 1,3,4 1,2,5 3,4 2,3,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ? ઇલેક્શન કમિશન લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી ઇલેક્શન કમિશન લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ કાયદા મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? બંધારણ સુધારો ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP