ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ? 24-1-1950 18-7-1949 17-4-1950 22-7-1949 24-1-1950 18-7-1949 17-4-1950 22-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP