ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 30 20 10 25 30 20 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 332 334 338 330 332 334 338 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/3 1/4 1/20 1/10 1/3 1/4 1/20 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 25-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ કેબીનેટ મિનીસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP