ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે ? 109 (1) 109 (3) 107 (1) 109 (2) 109 (1) 109 (3) 107 (1) 109 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ? બંધારણના ભંગથી સંરક્ષણ મૂળ અધિકારોનો સંરક્ષણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ રાજ્યના પરસ્પર વિવાદ બંધારણના ભંગથી સંરક્ષણ મૂળ અધિકારોનો સંરક્ષણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ રાજ્યના પરસ્પર વિવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના રાષ્ટ્રપતિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. 6 મહિના 3 મહિના 2 મહિના 1 વર્ષ 6 મહિના 3 મહિના 2 મહિના 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 342 આર્ટિકલ – 335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP