GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
74મા બંધારણીય અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?

રાજ્યની ધારાસભા વોર્ડ સમિતિઓની રચના અને સ્થાનિક વિસ્તાર બાબતે જોગવાઈ કરી શકશે.
અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટેની અનામત બેઠકોને બાદ કરતાં 1/3 થી ઓછી નહીં એટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરી.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્તરભંગના કારણે દક્ષિણ ભારતનો ___ નો કેટલોક ભાગ ડાલ્પેશિયન જેવા લંબાત્મક કિનારો ધરાવે છે.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
પૂર્વ કિનારા
પશ્ચિમ કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ફુગાવાને ઘટાડવા માટે નીચેના પૈકી કયા પગલાઓનો ઉપયોગ કરી શકાય ?
1. રોકડ અનામત ગુણોત્તર (CRR) માં વધારો કરવો.
2. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) માં વધારો કરવો.
3. રેપો રેટ (Repo Rate) માં વધારો કરવો.
4. રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) માં ઘટાડો કરવો.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ના હોય તો પૃથ્વીની સપાટીનું તાપમાન ___

સરખુ જ રહેશે.
વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે.
હાલના કરતા વધુ રહેશે.
હાલના કરતા ઓછું રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સરકાર પોતાની ખોટ (deficit) ની ભરપાઈ (finance) કરવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા પાસેથી ઉછીનું લેવા કરતાં જાહેર દેવું કરવું વધારે પસંદ કરે છે. આનું સૌથી શ્રેષ્ઠ કારણ કયું હોઈ શકે ?

સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે.
જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે.
તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP