નફો અને ખોટ (Profit and Loss) 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ? 9.5 10 12.5 11 9.5 10 12.5 11 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 9 - 8 = 1 8 1 100 (?) (100×1) /8 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? 10 15 12.2 12.50 10 15 12.2 12.50 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 20% ઘટાડો = 100 × 20/100 = 20 20રૂ. માં જો 2 નોટબુક વધુ ખરીદી શકાય તો નવો ભાવ = 20/2 = 10 રૂ. 80% 10 100% (?) 100/80 × 10 = 12.5 જુનો ભાવ
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત ૫૨ 10 % લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 50 10 20 5 50 10 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 50 20 5 10 50 20 5 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે. ધારો કે છાપેલી કિંમત = 100% વળતર = 10% 10% 5 100% (?) 100/10 × 5 = રૂ. 50 છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ? 40 આપેલ પૈકી એક પણ નહીં 50 37.5 40 આપેલ પૈકી એક પણ નહીં 50 37.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 30 25 28 15 30 25 28 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP