ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જોધપુર જયપુર ઉદયપુર અજમેર જોધપુર જયપુર ઉદયપુર અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? એચ.ડી. સાંકલીયા પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની રાખલદાસ બેનર્જી એચ.ડી. સાંકલીયા પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની રાખલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ અલબરૂની ટોલેમી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ અલબરૂની ટોલેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ કેનિંગ લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ કેનિંગ લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચર્ચિલ એટલી માઉન્ટબેટન રૂઝવેલ્ટ ચર્ચિલ એટલી માઉન્ટબેટન રૂઝવેલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP