ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? ઔરંગઝેબ એકેય નહીં સલીમ (જહાંગીર) શાહજહાં ઔરંગઝેબ એકેય નહીં સલીમ (જહાંગીર) શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? જીનિવા કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશનું રાજકીય ચિહ્ન શું હતું ? સિંહ ગરુડ સાપ મોર સિંહ ગરુડ સાપ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? શક-ક્ષત્રપકાળ મૌર્યકાળ પાંડયકાળ ગુપ્તકાળ શક-ક્ષત્રપકાળ મૌર્યકાળ પાંડયકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP