ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

પ્રથમ કર્ણાટક વિગ્રહ
બકસરનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
તૃતીય કર્ણાટક વિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

મૌર્ય
ચાલુક્ય
પાલ
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશ સાથે SIMTEX સમુદ્રી અભ્યાસમાં ભાગ લે છે ?

થાઈલેન્ડ
આપેલ પૈકી એક પણ નહીં
સિંગાપુર
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP