ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ ચોરીચૌરા જામનગર વર્ધા રાજકોટ ચોરીચૌરા જામનગર વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? ફ્રેન્ચ પારસી ફિરંગીઓ વલંદાઓ ફ્રેન્ચ પારસી ફિરંગીઓ વલંદાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? બિંબિસાર અશોક બિંદુસાર અજાતશત્રુ બિંબિસાર અશોક બિંદુસાર અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કાલિદાસ તુલસીદાસ કબીર રવિદાસ કાલિદાસ તુલસીદાસ કબીર રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? દિલ્હી યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP