ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1925 ઈ.સ.1919 ઈ.સ.1922 ઈ.સ.1915 ઈ.સ.1925 ઈ.સ.1919 ઈ.સ.1922 ઈ.સ.1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. મલયાલમ તેલુગુ કન્નડ તમિલ મલયાલમ તેલુગુ કન્નડ તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ કુશાણ ગુપ્ત સોલંકી પલ્લવ કુશાણ ગુપ્ત સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP