ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

રવીન્દ્રનાથ ટાગોર
નંદદલાલ બોઝ
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
સ્વામી રામતીર્થ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
રાણી વિક્ટોરિયા
બ્રિટિશ સાંસદ
બ્રિટિશ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

નૃસિંહજર્મન પ્રથમ
ચંદેલ રાજવીઓ
ચાલુક્ય વંશના રાજવીઓ
રાજરાજા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP