ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 10 ડિસેમ્બર, 1829 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 11 જુલાઈ, 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ? મોહેં-જો-દરો લોથલ ધોળાવીરા ચન્હૂદરો મોહેં-જો-દરો લોથલ ધોળાવીરા ચન્હૂદરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. અફઘાનિસ્તાન મોંગોલિયા તુર્કસ્તાન પર્શિયા અફઘાનિસ્તાન મોંગોલિયા તુર્કસ્તાન પર્શિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુંબઈને બોમ્બે નામ કઈ વિદેશી પ્રજાતિએ આપ્યું હોવાનું મનાય છે ? પોર્ટુગલ ડચ અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગલ ડચ અંગ્રેજી ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી તક્ષશિલા નાલંદા વિક્રમશીલા વલભી તક્ષશિલા નાલંદા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP