ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? જાતકથા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા જાતકથા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તેલુગુ તામિલ કન્નડ મલયાલમ તેલુગુ તામિલ કન્નડ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ઈન્ડિયન ઓપીનીયન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ઈન્ડિયન ઓપીનીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP