ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? બિંદુસાર ચંદ્રગુપ્ત ધનનંદ કૌટિલ્ય બિંદુસાર ચંદ્રગુપ્ત ધનનંદ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? મુક્તિ યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા મુક્તિ યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP