ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

શ્રીમદ્ ભગવદ્ ગીતા
મનુસ્મૃતિ
માંડુક્ય ઉપનિષદ
વાલ્મિકી રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

જાતકથા
અભિધમ્મ-પિટ્ટીકા
વિનિય-પિટ્ટીકા
સુત્રપિટ્ટીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

યંગ ઈન્ડિયા
વોઈસ ઓફ ઈન્ડિયા
હરિજન
ઈન્ડિયન ઓપીનીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

ચોલા કાળ દરમિયાન
મરાઠા કાળ દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP