સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
જયા બચ્ચન
અનિતા દેસાઈ
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

મુખ્ય સચિવને
નામદાર હાઇકોર્ટને
રાજ્ય સરકારને
આપેલ તમામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?

રન ઑફ
વૉટર હાર્વેસ્ટિંગ
વૉટર શેડ
ડ્રેનેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 311
અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP