સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

એમ.એફ. હુસેન
સતીશ ગુજરાલ
મૃણાલ સેન
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

ગૌહત્યા સંબંધી
વિશાળ દરિયાકિનારો
દારૂબંધી
સારા માર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
યોગગુરૂ બાબા રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP