સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

કુમારપાલ
સિધ્ધરાજ જયસિંહ
અજયપાલ
ત્રિભુવનપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
VRS શું છે ?

વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ
વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ
વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ
આમાંનું કશું નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

પઢાર લોકોનું નૃત્યગીત
મેર લોકોનું નૃત્ય
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
બનાસકાંઠાનું લોકનુત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP