સામાન્ય જ્ઞાન (GK)
અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?

ભાષા વિકાસ
બૌદ્ધિક વિકાસ
સામાજિક વિકાસ
શારીરિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી વિવેકાનંદ
અરવિંદ ઘોષ
સ્વામી રામકૃષ્ણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

મહાત્મા ગાંધી
સરદાર પટેલ
જે. બી. કૃપલાણી
અબુલ કલામ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP