ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

બકુલ ત્રિપાઠી
રતિલાલ બોરીસાગર
જ્યોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

નાકર
દયારામ
પ્રેમાનંદ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

કેખુશરૂ કાબરાજીને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP