ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ? નુરજહાન ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) જહાન આરા સંયુક્તા નુરજહાન ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) જહાન આરા સંયુક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી ? ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ટહેડિયા વાગડિયા ગાડરિયા ગોપાલકો ટહેડિયા વાગડિયા ગાડરિયા ગોપાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? મુહમ્મદયંગી અમીર ખુસરો બહરોજ હમીદરાજા મુહમ્મદયંગી અમીર ખુસરો બહરોજ હમીદરાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP