ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભોળાનાથ દિવેટીયા
રાજા રામમોહનરાય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

ફર્રુખશિયર
બહાદુરશાહ-પ્રથમ
મુહમ્મદ શાહ
જહાંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

બરાની
ઈસામી
અમીર ખુશરો
ઈબ્ન-બતુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP