ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા ગાંધીજી રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આઈ.પી.દેસાઈ તારાબહેન પટેલ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આઈ.પી.દેસાઈ તારાબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? પેગોડા સોમનાથ સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ પેગોડા સોમનાથ સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એટલી માઉન્ટબેટન ચર્ચિલ રૂઝવેલ્ટ એટલી માઉન્ટબેટન ચર્ચિલ રૂઝવેલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP