ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... અર્ધમાગધી છે. પ્રાકૃત છે. પાલી છે. સંસ્કૃત છે. અર્ધમાગધી છે. પ્રાકૃત છે. પાલી છે. સંસ્કૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ? કારતક વૈશાખ માગશર ચૈત્ર કારતક વૈશાખ માગશર ચૈત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી આપેલ પૈકી કોઈ નહીં શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી આપેલ પૈકી કોઈ નહીં શ્રી જયપતાકા સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ? દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદિ્ન તૈયબજી વ્યોમેશચંદ્ર બેનરજી સર સી. શંરણનાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP